E-Shram Card | ઈ-શ્રમ કાર્ડ: ઑનલાઇન અરજી, લાભ, પાત્રતા અને સંપૂર્ણ માહિતી
E-Shram Card: ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી છે. દેશમાં અનેક ગરીબ નાગરિકો એવા છે જેઓની સંપૂર્ણ માહિતી સરકાર પાસે નથી. આને કારણે સરકારને ખબર પડતી નથી કે તેઓ સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે કે નહીં. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે e-Shram Card યોજના શરૂ કરી, જેના … Read more